મોરબી નિવાસી કાનજીભાઈ ગાંડુભાઈ સોરીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી સોરીયા કાનજીભઈ ગાંડુભાઈ (ઉ.વ.68) તે દિલીપભાઈ, મહેશભાઈ અને રાજેશભાઈના પિતાનું તા.19ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને મંગળવારે સવારે 8 થી 10 કલાકે અવધ-2, નાની કેનાલ, મોરબી ખાતે તેમજ બપોરના 3 થી 5 કલાકે સિંહમોઈ માતાજીના મંદિરે, બંગાવડી ખાતે રાખ્યું છે.

- text