મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવરનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવર તે અમૃતભાઈ ધરમશીભાઈ કાવર,પ્રફુલભાઈ ધરમશીભાઈ કાવરના માતુશ્રી તેમજ હાર્દિકભાઈ અમૃતભાઈ કાવર અને ઋષિકેશભાઈ પ્રફુલભાઈ કાવરના દાદીમાનું તા.22ના...

મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.

લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન 

મોરબી : લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામી (ઉ.વ.68) તે ભાવેશભાઈ (9574599283) ના પિતા, દેવજીભાઈ (9265475342), નરશીભાઈ (9978565845), ડાયાભાઈ (9924064840) ના ભાઈનું તા. 21ને રવિવારના...

મોરબીના જૂની પીપળી નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામ નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલા તે ભગુભા, હરિસિંહ તથા રામસિંહ ઝાલાના ભાઈ તેમજ સ્વ.વિક્રમસિંહ ઝાલા અને મહિપતસિંહ ઝાલાના...

મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન...

મોરબી નિવાસી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનું અવસાન

મોરબી : મૂળ જુના નાગડાવાસ નિવાસી સ્વ.જશાભાઈ ભવાનભાઈ રાઠોડના પુત્ર ભાનુભાઈ જશાભાઈ રાઠોડ તે નારણભાઇ ભવાનભાઈ રાઠોડના ભત્રીજા, ભવ્યરાજભાઈ ભાનુભાઈ રાઠોડના પિતા, જેસંગભાઈ, જલાભાઈ...

વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...

મોરબી નિવાસી કાનજીભાઈ ગાંડુભાઈ સોરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી સોરીયા કાનજીભઈ ગાંડુભાઈ (ઉ.વ.68) તે દિલીપભાઈ, મહેશભાઈ અને રાજેશભાઈના પિતાનું તા.19ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને મંગળવારે...

મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલાનું અવસાન

મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલા ( ઉ.વ.91) તે દિનેશભાઇ અમરશીભાઈ વડસોલા, અનસોયાબેન વસંતલાલ મકાસણા, કાંતાબેન મનસુખલાલ ગાંભવાના પિતા તથા નકુલભાઈ દિનેશભાઇ વડસોલાના દાદાનું તા.20ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...