ટંકારા નિવાસી નલીનાબેન લલિતભાઈ આશરનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી નવગામ ભાટિયા નલીનાબેન લલિતભાઈ આશર (ઉ.73) તે લલીતભાઈ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ક્રિષ્નાબેન હિતેનકુમાર આશરના માતૃશ્રી, સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા...

મોરબી નિવાસી જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા સમાજના સ્વ.મહેન્દ્રભાઈ નેગાંધીના ધર્મપત્ની જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધી તે અતુલભાઈ, રાજુભાઇ અને દીપકભાઈના માતુશ્રી તથા નરેન્દ્રભાઈ વેદ (અમદાવાદ) અશ્વિનભાઈ...

મોરબી નિવાસી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ દોશીનું અવસાન 

મોરબી : મૂળ વવાણિયા નિવાસી હાલ મોરબી દોશી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ (ઉ.વ.80) તે જ્યોત્સનાબેનના પતિ, ચેતનભાઈ, નિલેશભાઈ, બિંદુબેન જતીનભાઇ પારેખના પિતા, સ્વ. પ્રવિણભાઈ, નવીનભાઈ, સ્વ....

મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : મૂળ ગાળા હાલ મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલા (ઉ.વ.85) તે દિનેશભાઈ વાલજીભાઈ અને અમૃતભાઈ વાલજીભાઈના માતૃશ્રી તા. 17ના રોજ અવસાન પામેલ છે....

મોરબી નિવાસી દિલીપભાઈ અખીયાણીયાનું અવસાન

મોરબી : મૂળગામ જીયાણા હાલ મોરબી દિલીપભાઈ જયંતીભાઈ અખીયાણિયા (ઉ.વ.59) તે સ્વ. જયંતીભાઈ નરશીભાઈ અખીયાણીયાના પુત્ર, મીનાબેન દિલીપભાઈ અખીયાણીયાના પતિ, પરેશભાઈ (98070 04242) તથા...

મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ બડધાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ શામજીભાઈ બડધા તે શામજીભાઈ પ્રેમજીભાઈ બડધાના પુત્ર, નિકિતાબેન વિપુલભાઈ બડધાના પતિ, રાહુલભાઈ શામજીભાઈ બડધાના ભાઈ, રુદ્રવીર વિપુલભાઈ બડધાના પિતા...

મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...

મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન 

મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...

મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...