ટંકારા નિવાસી નલીનાબેન લલિતભાઈ આશરનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી નવગામ ભાટિયા નલીનાબેન લલિતભાઈ આશર (ઉ.73) તે લલીતભાઈ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ક્રિષ્નાબેન હિતેનકુમાર આશરના માતૃશ્રી, સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા...
મોરબી નિવાસી જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા સમાજના સ્વ.મહેન્દ્રભાઈ નેગાંધીના ધર્મપત્ની જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધી તે અતુલભાઈ, રાજુભાઇ અને દીપકભાઈના માતુશ્રી તથા નરેન્દ્રભાઈ વેદ (અમદાવાદ) અશ્વિનભાઈ...
મોરબી નિવાસી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ દોશીનું અવસાન
મોરબી : મૂળ વવાણિયા નિવાસી હાલ મોરબી દોશી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ (ઉ.વ.80) તે જ્યોત્સનાબેનના પતિ, ચેતનભાઈ, નિલેશભાઈ, બિંદુબેન જતીનભાઇ પારેખના પિતા, સ્વ. પ્રવિણભાઈ, નવીનભાઈ, સ્વ....
મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : મૂળ ગાળા હાલ મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલા (ઉ.વ.85) તે દિનેશભાઈ વાલજીભાઈ અને અમૃતભાઈ વાલજીભાઈના માતૃશ્રી તા. 17ના રોજ અવસાન પામેલ છે....
મોરબી નિવાસી દિલીપભાઈ અખીયાણીયાનું અવસાન
મોરબી : મૂળગામ જીયાણા હાલ મોરબી દિલીપભાઈ જયંતીભાઈ અખીયાણિયા (ઉ.વ.59) તે સ્વ. જયંતીભાઈ નરશીભાઈ અખીયાણીયાના પુત્ર, મીનાબેન દિલીપભાઈ અખીયાણીયાના પતિ, પરેશભાઈ (98070 04242) તથા...
મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ બડધાનું અવસાન
મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ શામજીભાઈ બડધા તે શામજીભાઈ પ્રેમજીભાઈ બડધાના પુત્ર, નિકિતાબેન વિપુલભાઈ બડધાના પતિ, રાહુલભાઈ શામજીભાઈ બડધાના ભાઈ, રુદ્રવીર વિપુલભાઈ બડધાના પિતા...
મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...
મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન
મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...
મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન
મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...