મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલાનું અવસાન

- text


મોરબી : મૂળ ગાળા હાલ મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલા (ઉ.વ.85) તે દિનેશભાઈ વાલજીભાઈ અને અમૃતભાઈ વાલજીભાઈના માતૃશ્રી તા. 17ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.22ને સોમવારે ઉમા રેસીડેન્સી આઇટીઆઇ થી આગળ શ્યામ પાર્ક સામે ઘૂટુ રોડ ખાતે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ છે.

- text

- text