વડોદરામાં તળાવમાં ડૂબીને મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય કાંતિલાલ

- text


મોરબી : વડોદરાનાં હરણી તળાવમાં બોટ ડૂબી જવાના કારણે 12 બાળકો અને 2 શિક્ષકો મળી 14ના મોત નિપજ્યા છે. 7 લોકો હજુ લાપતા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જણાવ્યું છે કે બાળકોની બોટ ડૂબી જવાની દુર્ઘટના વિશે સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. દિવ્યાત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.

- text

- text