ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર ગોપાલભાઈ રાણસરીયાના દાદાનું તા.16માં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને ગુરૂવારના રોજ બપોરે 3 થી 9 નવા પ્લોટ, હડમતિયા ખાતે રાખેલ છે.

- text

- text