મોરબી નિવાસી દિલીપભાઈ અખીયાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ જીયાણા હાલ મોરબી દિલીપભાઈ જયંતીભાઈ અખીયાણિયા (ઉ.વ.59) તે સ્વ. જયંતીભાઈ નરશીભાઈ અખીયાણીયાના પુત્ર, મીનાબેન દિલીપભાઈ અખીયાણીયાના પતિ, પરેશભાઈ (98070 04242) તથા હર્ષાબેન જીગ્નેશકુમાર પરમારના ભાઈ, હિરેન (81287 23531) તથા ધ્રુવીના પિતા, વ્રજલાલ મેઘજીભાઈ ખંભાયતા (સાજડીયારી)ના જમાઈનું તા.17/1/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 19/1/2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સિદ્ધિવિનાયકની વાડી, સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text