મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન 

- text


મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા. 19 ને શુક્રવારે સવારે 10.30 થી 11.00 વાગ્યે, જૈન ઉપાશ્રય, ફ્લોરા હોમ્સ, વોરાબાગ, મોરબી – 2 ખાતે રાખેલ છે.

- text

- text