મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...

મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...

મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન

મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ...

મોરબી : પુષ્પાબેન ગુણવંતરાય રાવલનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા...

મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન

મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને...

મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા,...

મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...

મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલનું અવસાન

મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલ ( ઉ.વ.83) તે જ્યવંતસિંહ, હિતેન્દ્રસિંહના પિતાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે...

શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવીનું અવસાન

મોરબી : શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવી (ઉ.વ.83)નું તા. 12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10...

જેતપર નિવાસી ગોદાવરીબેન તથા સુખદેવભાઈનું નિધન, સોમવારે બેસણું

મોરબી : જેતપર નિવાસી ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા અને સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું તા. 11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને સદગતોનું બેસણું તા.15ને સોમવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મોરબીમાં SPની અધ્યક્ષતામાં સુરક્ષા દળો અને પોલીસની ફ્લેગ માર્ચ

મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...

આજે વરુથિની એકાદશી : રાજાએ પૂર્વજન્મના પાપની પીડામાંથી મુક્તિ મેળવવા આ વ્રત કર્યું.. જાણો,...

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...

ક્ષત્રિય સમાજની રેલી દરમિયાન કરણી સેના અધ્યક્ષનો ધારાસભ્ય કાંતિલાલને લલકાર

તમારા જ ગઢમાં આવીને કહું છું, આવનારા સમય માટે તૈયાર રહેજો : જયદેવસિંહ જાડેજા   મોરબી : મોરબીમાં આજે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ સાથે રાજપૂત સમાજની...