મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને કપિલભાઈના દાદાનું આજે તા.15ને સોમવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.18ને ગુરુવારના રોજ સાંજે 3થી 5 ગાંધીનગર તા.મોરબી ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.26ને શુક્રવારે રાખેલ છે. મોબાઈલ નંબર 9601836800.

- text

- text