મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ દવે રાજકોટ નાગરિક સહકારી બેંકના સસરા, તેજલબેન કમલકુમાર દવે (ગાંધીનગર) પાર્થ (પુના), મોનીકા અને જયના દાદા તથા ડો. ઉત્સવ દવે મોરબી અને ડો.પ્રયાગભાઈ દવેના નાનાનું તા.15ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું આગામી તા.18ને ગુરુવારે સાંજે 4થી 6 રેલનગર -2, દ્વારકેશ રેસિડેન્સી, શિવમ પાર્ક, રાજકોટ તેમજ તા.19ના રોજ મોરબી ખાતે ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા, સબજેલ પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text