મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 વાગ્યે B2(601) કસ્તુરી ગ્રીન, એસપી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text