મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-1-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન શ્યામ પાર્ક, અવની ચોકડી, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન જીવાપર (ચ) ખાતે રાખવામાં આવ્યું છે. દલપતભાઈ પ્રભુભાઈ કાલરીયા (મો.નં. 9913085445).

- text

- text