શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવીનું અવસાન

- text


મોરબી : શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવી (ઉ.વ.83)નું તા. 12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શક્ત શનાળા ખાતે રાખેલ છે.

લી. મોહનભાઇ ભવાનભાઇ શિરવી
કિશોરભાઈ દેવશીભાઈ શિરવી
વસંતભાઈ દેવશીભાઈ શિરવી
નીતિનભાઈ મોહનભાઇ શિરવી
સાર્થકભાઈ કિશોરભાઈ શિરવી
ધર્મેશભાઈ કિશોરભાઈ શિરવી
દર્શભાઈ વસંતભાઈ શિરવી

- text

- text