મોરબી નિવાસી બટુકલાલ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બટુકલાલ ઉમેદલાલ દવે (ઉં.વ. 68) તે ભાનુશંકર શિવશંકર ત્રિવેદીના જમાઈ, સમીરભાઈ દવે, રાજભાઈ દવે, મયુરભાઈ દવે, શિલ્પાબેન જાની, સ્મિતાબેન ઉપાધ્યાય,...

લાલપર નિવાસી જાદવજીભાઈ શીવાભાઈ કણસાગરાનું અવસાન 

મોરબી : મુળ માંડલ હાલ મોરબીના લાલપર નિવાસી જાદવજીભાઈ શીવાભાઈ કણસાગરા તે બુટેશભાઈ (9979907661) અને બળવંતભાઈ (9586473381) ના પિતાનું તા. 11ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી શાંતાબેન ચીકાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મગનભાઈ ચીકાણી (ઉં.વ. 82) તે સ્વ. મગનભાઈ નરસીભાઈ ચીકાણીના પત્ની, સ્વ. અનિલભાઈ મગનભાઈ ચીકાણીના માતા, ગં.સ્વ. રીનાબેન અનિલભાઈ ચીકાણીના...

મોરબી નિવાસી અંબારામભાઈ ગોપાણીનું અવસાન

મોરબી : મૂળ નેસડા (ખાનપર) હાલ મોરબી નિવાસી અંબારામભાઈ કરસનભાઈ ગોપાણી (ઉં.વ. 68) તે ગં.સ્વ. વિજ્યાબેન અંબારામભાઈ ગોપાણીના પતિ, ભાવેશભાઈ અંબારામભાઈ ગોપાણી (મો.નં. 9825360613),...

મોરબી : સંજયભાઈ કાંતિલાલ ખખ્ખરનું અવસાન

  મોરબી : મુળ ચરાડવા હાલ મોરબી સંજયભાઈ કાંતિલાલ ખખ્ખર (ઉ.વ.44) તે કાંતિલાલ, લાલજીભાઈ ખખ્ખરના પુત્ર, અશ્વિનભાઈ અશોકભાઈ, પ્રફુલાબેન દિપકકુમાર પુજારા, નીતાબેન વિપુલકુમાર દક્ષિણીના ભાઈ,...

મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજા (ઉ.વ.76) તે અશ્વિનભાઈ (9879754470) ના પિતા, હર્ષભાઈ (7984440608), હેતભાઈ (8109954470) ના દાદાનું તા. 8ને સોમવારે અવસાન થયું...

ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...

મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા, હાલ મોરબી નિવાસી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.65) તે સ્વ.રવજીભાઈ મોતીભાઈ પીઠડીયાના પુત્ર, ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન...

હડમતીયા નિવાસી દુધીબેન મેરજાનુ અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નિવાસી દુધીબેન મીઠાભાઈ મેરજા તે મહાદેવભાઇ, દામજીભાઈ, બેચરભાઈ, દિલીપભાઈ, તથા કાનજીભાઈના માતાનું તારીખ 6/1/2024ના રોજ અવસાન થયું છે. જેમની...

મોરબી નિવાસી વસંતબેન માણેકનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વસંતબેન હરિલાલ માણેક તે સ્વ.હરિલાલ દામજીભાઈ માણેકના પત્ની, પ્રફુલભાઈ, બીપીનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ તથા કાશ્મીરાબેનના માતાનું તારીખ 7/1/2024ના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મોરબીમાં SPની અધ્યક્ષતામાં સુરક્ષા દળો અને પોલીસની ફ્લેગ માર્ચ

મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...

આજે વરુથિની એકાદશી : રાજાએ પૂર્વજન્મના પાપની પીડામાંથી મુક્તિ મેળવવા આ વ્રત કર્યું.. જાણો,...

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...