ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા.15ના તેમના નિવાસ સ્થાન, ઘુનડા ખાતે રાખ્યું છે.

- text