Avsannondh & BesnuMorbi ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન By Admin - 08/01/2024 at 3:37 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા.15ના તેમના નિવાસ સ્થાન, ઘુનડા ખાતે રાખ્યું છે. - text