મોરબી : સંજયભાઈ કાંતિલાલ ખખ્ખરનું અવસાન

- text


 

મોરબી : મુળ ચરાડવા હાલ મોરબી સંજયભાઈ કાંતિલાલ ખખ્ખર (ઉ.વ.44) તે કાંતિલાલ, લાલજીભાઈ ખખ્ખરના પુત્ર, અશ્વિનભાઈ અશોકભાઈ, પ્રફુલાબેન દિપકકુમાર પુજારા, નીતાબેન વિપુલકુમાર દક્ષિણીના ભાઈ, નિધિબેન, સોનાલિબેન, પાર્થભાઈના પિતા, રામજીભાઈ માધવજીભાઈ સેજપાલના જમાઈનું તા.8ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.12ને શુક્રવારે સાંજે 4થી 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, રામ ચોક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

- text