મોરબી નિવાસી બટુકલાલ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બટુકલાલ ઉમેદલાલ દવે (ઉં.વ. 68) તે ભાનુશંકર શિવશંકર ત્રિવેદીના જમાઈ, સમીરભાઈ દવે, રાજભાઈ દવે, મયુરભાઈ દવે, શિલ્પાબેન જાની, સ્મિતાબેન ઉપાધ્યાય, ચાંદનીબેન જોષી, રાજેશ્વરીબેન મહેતાના પિતાનું તારીખ 11-1-2024 ને ગુરુવારના રોજ થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની ભોજનશાળા, જેલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text