સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ABVP દ્વારા 13મીએ ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા

- text


મોરબી : 12 જાન્યુઆરીના એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આવતીકાલે 13 જાન્યુઆરીના રોજ મોરબી ABVP દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવતીકાલે 13 જાન્યુઆરીના રોજ ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જેનો વીડિયો બનાવી પોતાનું નામ સ્કૂલનું નામ લખીને મો.નં. 9106355350 પર 14 જાન્યુઆરીના રોજ સાંજ સુધીમાં મોકલવાનો રહેશે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવશે.

- text