- text
મોરબી : મુળ માંડલ હાલ મોરબીના લાલપર નિવાસી જાદવજીભાઈ શીવાભાઈ કણસાગરા તે બુટેશભાઈ (9979907661) અને બળવંતભાઈ (9586473381) ના પિતાનું તા. 11ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 12ને શુક્રવારે સાંજના 3 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન, ક્રિષ્ના પાનવાળી શેરી, લાલપર ખાતે રાખ્યું છે.
- text
- text