મોરબી નિવાસી અંબારામભાઈ ગોપાણીનું અવસાન

- text


મોરબી : મૂળ નેસડા (ખાનપર) હાલ મોરબી નિવાસી અંબારામભાઈ કરસનભાઈ ગોપાણી (ઉં.વ. 68) તે ગં.સ્વ. વિજ્યાબેન અંબારામભાઈ ગોપાણીના પતિ, ભાવેશભાઈ અંબારામભાઈ ગોપાણી (મો.નં. 9825360613), ચેતનભાઈ અંબારામભાઈ ગોપાણી (મો.નં. 9426383269)ના પિતાનું તારીખ 10-1-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-1-2024 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે 704, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ધર્મભક્તિ સોસાયટી, રવાપર રેસિડેન્સી સામે, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text