મોરબી નિવાસી શાંતાબેન ચીકાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મગનભાઈ ચીકાણી (ઉં.વ. 82) તે સ્વ. મગનભાઈ નરસીભાઈ ચીકાણીના પત્ની, સ્વ. અનિલભાઈ મગનભાઈ ચીકાણીના માતા, ગં.સ્વ. રીનાબેન અનિલભાઈ ચીકાણીના સાસુ, નેવીલ અનિલભાઈ ચીકાણીના દાદી, જીનલબેન નેવિલભાઈ ચીકાણીના દાદી સાસુ, સ્વ. નારણભાઈ નરસીભાઈ ચીકાણી, મોહનભાઈ નરસીભાઈ ચીકાણી, રમેશભાઈ નરસીભાઈ ચીકાણી, સ્વ. લાભુબેન નારણભાઈ ચીકાણી, નિર્મળાબેન મોહનભાઈ ચીકાણી, કલ્પનાબેન રમેશભાઈ ચીકાણીના ભાભી, જીઆન નેવિલભાઈ ચીકાણીના પર દાદીનું તારીખ 10-01-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર ગામના જાપા પાસે રવાપર (મોરબી) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text