મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા, હાલ મોરબી નિવાસી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.65) તે સ્વ.રવજીભાઈ મોતીભાઈ પીઠડીયાના પુત્ર, ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન હિતેશભાઈ જાખરીયા(જામનગર) ના પિતાશ્રી તેમજ વિજયભાઈ, રમેશભાઈ, સનતભાઈ અને કુસુમબેનના ભાઈ અને ચાંદનીબેનના સસરા તથા દ્રિજા અને હષઁના દાદા તેમજ મોરબીવાળા ગોપાલભાઈ કાનજીભાઈ પરમારના જમાઈનું તા.7ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી બન્ને સાથે તા. 8ને સોમવારના રોજ સાંજે 4.30 થી 5 કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી,યુનીટ – 1, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામા આવેલ છે.વિજયભાઈ- 98257 49830, ડો.નિતિનભાઈ- 94282 60112, ચાંદની બેન 9429979120, (સસરા પક્ષ)રાજુભાઈ- 99132 52621, અશોકભાઈ- 98245 81685.

- text

- text