મોરબી નિવાસી વસંતબેન માણેકનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વસંતબેન હરિલાલ માણેક તે સ્વ.હરિલાલ દામજીભાઈ માણેકના પત્ની, પ્રફુલભાઈ, બીપીનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ તથા કાશ્મીરાબેનના માતાનું તારીખ 7/1/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 8/1/2024ને સોમવારના રોજ સાંજે 4:00 થી 5:00 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text