મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા, દક્ષભાઈ મારવાણીયાના ભાઈ, મનન મારવાણીયાના પિતાનું તારીખ 14-1-2024 ને રવિવારે અવસાન થયું છે. (મોબાઈલ 9824923914)

- text

- text