જેતપર નિવાસી ગોદાવરીબેન તથા સુખદેવભાઈનું નિધન, સોમવારે બેસણું

- text


મોરબી : જેતપર નિવાસી ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા અને સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું તા. 11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને સદગતોનું બેસણું તા.15ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે જેતપર ખાતેના તેમના નિવસ્થાને રાખેલ છે.

- text

લી. અમરશીભાઈ હરજીભાઈ અઘારા
રમેશભાઈ અમરશીભાઈ અઘારા
ભરતભાઈ અમરશીભાઈ અઘારા
પ્રવીણભાઈ અમરશીભાઈ અઘારા
કરશનભાઈ અમરશીભાઈ અઘારા
લલિતભાઈ સુખદેવભાઈ અઘારા

- text