મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલનું અવસાન

- text


મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલ ( ઉ.વ.83) તે જ્યવંતસિંહ, હિતેન્દ્રસિંહના પિતાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 કલાકે ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામેશ્વર મંદિર, સામાકાંઠે, મોરબી ખાતે રાખેલ છે.

- text