મોરબી નિવાસી જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા સમાજના સ્વ.મહેન્દ્રભાઈ નેગાંધીના ધર્મપત્ની જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધી તે અતુલભાઈ, રાજુભાઇ અને દીપકભાઈના માતુશ્રી તથા નરેન્દ્રભાઈ વેદ (અમદાવાદ) અશ્વિનભાઈ વેદ તથા મયુરભાઈ વેદ (રાજકોટ)ના બહેનનું તા.18ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠામણું તા.19ના રોજ સાંજે 5 વાગ્યે નવગામ ભાટિયા મહાજનની વાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.(રાજેશભાઇ ભાટિયા મો.9879125339)

- text

- text