મોરબી નિવાસી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ દોશીનું અવસાન 

- text


મોરબી : મૂળ વવાણિયા નિવાસી હાલ મોરબી દોશી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ (ઉ.વ.80) તે જ્યોત્સનાબેનના પતિ, ચેતનભાઈ, નિલેશભાઈ, બિંદુબેન જતીનભાઇ પારેખના પિતા, સ્વ. પ્રવિણભાઈ, નવીનભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. શારદાબેન, સ્વ. પ્રફુલાબેનના ભાઈ, અ.સૌ.કુંજલબેેન, અ.સૌ.શ્વેતાબેનના સસરા તથા સ્વ. મોહનલાલ પોપટલાલ મહેતાના જમાઈનું તા. 19ના અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું નિલેશભાઈ એન. દોશી – 9825183136 રાખવામાં આવ્યું છે. ભક્તિ તા. 19ના બપોરના 4 કલાકે 5, “પ્રતિક્ષા”, અનુપમ સોસાયટી, નઝર બાગ સામે, મોરબી -2 ખાતે રાખવામાં આવી છે.

- text

- text