ટંકારા નિવાસી નલીનાબેન લલિતભાઈ આશરનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી નવગામ ભાટિયા નલીનાબેન લલિતભાઈ આશર (ઉ.73) તે લલીતભાઈ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ક્રિષ્નાબેન હિતેનકુમાર આશરના માતૃશ્રી, સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા )ના દિકરી તેમજ રાજુભાઈ, હાર્દિકભાઈ, ગોવિંદભાઇ, રશેષભાઈ અને નલિનકાંતના કાકીનું ટંકારા મુકામે શનિવાર તારીખ 20-01-2024ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 21-01-2024ને રવિવારે બપોરે 4:00 થી 5:00 કલાકે લોહાણા મહાજન વાડી દેરી નાકા રોડ ટંકારા ખાતે રાખેલ છે. ( સંપર્ક ) રાજુભાઈ : મો. 9825485716

રશેષભાઈ : મો. 9924517026

- text

ક્રિષ્નાબેન :મો. 9924777394

હિતેનભાઈ :મો. 9714977394

- text