મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન

- text


મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન બાલુભાઈ સરસાવાડિયાનું તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના માતાનું તા.20ના રોજ અવસાન થયું છે. બન્ને સદગતનો લૌકિક વ્યવહાર તેમના નિવાસસ્થાન કેશવનગર ખાતે તા.28ને રવિવારે રાખેલ છે. ( મોબાઈલ.9727418009 તથા 9825649902)

- text

 

- text