મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલાનું અવસાન

- text


મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલા ( ઉ.વ.91) તે દિનેશભાઇ અમરશીભાઈ વડસોલા, અનસોયાબેન વસંતલાલ મકાસણા, કાંતાબેન મનસુખલાલ ગાંભવાના પિતા તથા નકુલભાઈ દિનેશભાઇ વડસોલાના દાદાનું તા.20ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.22ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે આદર્શ શાળા, સરદારબાગ પાછળ, ન્યુ આદર્શ સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text