મોરબીના જૂની પીપળી નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામ નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલા તે ભગુભા, હરિસિંહ તથા રામસિંહ ઝાલાના ભાઈ તેમજ સ્વ.વિક્રમસિંહ ઝાલા અને મહિપતસિંહ ઝાલાના પિતા તેમજ પૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ ઝાલાના દાદાનું તા.20ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.26ને સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text