લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન 

- text


મોરબી : લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામી (ઉ.વ.68) તે ભાવેશભાઈ (9574599283) ના પિતા, દેવજીભાઈ (9265475342), નરશીભાઈ (9978565845), ડાયાભાઈ (9924064840) ના ભાઈનું તા. 21ને રવિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25ને ગુરૂવારે સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસસ્થાન, લક્ષ્મીનગર ખાતે રાખ્યું છે.

- text

- text