મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલા તે જેરાબેન એસ. રંગવાલાના પતિ, મુસ્તફાભાઈ, હાતિમભાઈ, દુરૈનાબેન મુસ્તફાભાઈ મસાલાવાલાના પિતા, અમીનાબેન,ઝૈનબબેનના સસરાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા. 25ને ગુરૂવારે બપોરના 3:30 થી 5:30 કલાકે હુસૈના જનરલ સ્ટોર, નાની બજાર મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text