મોરબીમાં જાકાસણીયા અને અંબાણી પરિવાર દ્વારા લગ્ન પહેલા ભગવાન શ્રીરામની આરતી ઉતારાઈ

- text


મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ પ્રસંગોમાં લોકોએ દીપ પ્રગટાવી મહાઆરતી ઉતારી હતી. ત્યારે અયોધ્યા મહોત્સવ નિમિત્તે ગઈકાલે જાકાસણીયા અને અંબાણી પરિવાર દ્વારા લગ્નની શુભ શરૂઆત પહેલા ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવી હતી. હર્ષદભાઈ જાકાસણીયાની દીકરી, પરેશભાઈની ભત્રીજી યશવી તથા બળવંતભાઈ અંબાણીના દીકરા ઉમંગના લગ્ન પ્રસંગમાં જે.પી.પાર્ટી પ્લોટમાં રામમય વાતાવરણ બન્યું હતું.

- text

- text