મોરબી નિવાસી વ્રજભાઈ વડનગરાનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા હાલ રાજકોટ નિવાસી વ્રજભાઈ રમેશભાઈ વડનગરા (ઉં.વ. 21) તે રમેશભાઈ ભગવાનજીભાઈ વડગનગરા, શોભનાબેન રમેશભાઈ વડનગરાના પુત્ર, ભગવાનજીભાઈ હરજીભાઈ વડનગરા, સ્વ. શાંતાબેન ભગવાનજીભાઈ વડનગરાના પૌત્ર, મીત રમેશભાઈ વડનગરાના ભાઈ, કૃતિબેન મીતભાઈ વડનગરાના દિયરનું તારીખ 21-1-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-1-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે અમરનાથ મહાદેવ મંદિર, બીગ બજારની પાછળ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ મુકામે અને 25-1-2024 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન (સુરેશભાઈ છગનભાઈ વડનગરા) ગામ બગથળા મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 9426165052, 9727737017.

- text

- text