મોરબી : નયનાબેન લાભશંકર જાનીનું અવસાન

- text


મોરબી : નયનાબેન લાભશંકર જાની તે કિશોરચંદ્ર, સ્વ.પ્રવીણચંદ્ર, સ્વ.મહેશભાઈ, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.રાજેન્દ્ર, જયેશભાઇના બેનનું તા 30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ફેબ્રુઆરીના રોજ સાંજે 4થી 5 લોહાણાપરા, મોરબી ખાતે રાખેલ છે.

- text