મોરબી : પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણીનાં ભાઈ તથા ભરતભાઈ પ્રભુભાઈ અંબાણી, શૈલેષભાઈ પ્રભુભાઈ અંબાણીના પિતાનું તા. ૨૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૬ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ આમરણ (ડાયમંડનગર) ખાતે અને સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ હનુમાનજી મંદિર પટેલ નગર,આલાપ રોડ મોરબી ખાતે રાખેલ છે

- text

કાંતિભાઈ અંબાણી – 9979625882

શૈલેષભાઈ અંબાણી- 9913993180

- text