મોરબી નિવાસી હુલાશબા જાડેજાનુ અવસાન

- text


મોરબી : મુળ જોડિયાના પીઠડ હાલ મોરબી નિવાસી હુલાશબા બચુભા જાડેજા ઉ.વ.97 તે જશુભા બચુભા તથા વેરૂભા બચુભાના માતા, હરદેવસિંહ જશુભા, દિગ્વિજયસિંહ વેરૂભા, રાજદીપસિંહ જશુભા, અમિતસિંહ વેરૂભાના દાદી તથા સૌમ્યરાજસિંહ હરદેવસિંહ, માન્યરાજસિંહ દિગ્વિજયસિંહ, પ્રિયરાજસિંહ અમિતસિંહના પરદાદીનું તારીખ 27/1/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 1/2/2024ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ, મહારાણા પ્રતાપ સોસાયટી, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text