વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવેનું અવસાન 

મોરબી : વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (ઉ.વ.92) નું તા. 3ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 5ને સોમવારે સાંજના 4 થી 6...

મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.82 (કનકેશ્વરી ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ,...

મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...

રાજકોટ નિવાસી ધીરુભાઈ ગાંડુભાઈ વીરડાનું અવસાન 

મોરબી : મૂળ સોનગઢ અને હાલ રાજકોટ નિવાસી નિવૃત પોલીસ કર્મચારી ધીરુભાઈ ગાંડુભાઈ વિરડાનું તારીખ 3 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે.

ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન

મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે...

મોરબી નિવાસી વિજયભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ વિજયભાઈ કાંતિલાલ દવે (ઉ.64) તે મિતેષભાઈ કે.દવે, અજયભાઈ કે.દવે, કિશોરીબેન અનિલકુમાર દવે (ભુજ), ભાવનાબેન હરેશકુમાર દવે (ભાવનગર)ના...

મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશરનું અવસાન

મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશર તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ આશરના ધર્મપત્નિ, સંજયભાઈ, ભાવનાબેન તરુણભાઇ સંપટ (અમરેલી), કીર્તિભાઈ આશરના માતૃશ્રી, સ્વ. દિનેશભાઈ મોહનલાલ આશર, સ્વ. નરેન્દ્ર...

મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના...

મોરબી : અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : મૂળ ખાનપરના અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયા (ઉ.વ.40) તે સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ મેરજાના પુત્રી, નાનજીભાઈ ,અરવિંદભાઈના ભત્રીજી તથા જીગ્નેશભાઈ, હર્ષદભાઈના બેનનું તા.30ને મંગળવારના રોજ...

મોરબી : નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયાનું અવસાન

મોરબી : સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉ.વ.73) તે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કરના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના જમાઈનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...