વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવેનું અવસાન
મોરબી : વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (ઉ.વ.92) નું તા. 3ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 5ને સોમવારે સાંજના 4 થી 6...
મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.82 (કનકેશ્વરી ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ,...
મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન
મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...
રાજકોટ નિવાસી ધીરુભાઈ ગાંડુભાઈ વીરડાનું અવસાન
મોરબી : મૂળ સોનગઢ અને હાલ રાજકોટ નિવાસી નિવૃત પોલીસ કર્મચારી ધીરુભાઈ ગાંડુભાઈ વિરડાનું તારીખ 3 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે.
ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન
મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે...
મોરબી નિવાસી વિજયભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ વિજયભાઈ કાંતિલાલ દવે (ઉ.64) તે મિતેષભાઈ કે.દવે, અજયભાઈ કે.દવે, કિશોરીબેન અનિલકુમાર દવે (ભુજ), ભાવનાબેન હરેશકુમાર દવે (ભાવનગર)ના...
મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશરનું અવસાન
મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશર તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ આશરના ધર્મપત્નિ, સંજયભાઈ, ભાવનાબેન તરુણભાઇ સંપટ (અમરેલી), કીર્તિભાઈ આશરના માતૃશ્રી, સ્વ. દિનેશભાઈ મોહનલાલ આશર, સ્વ. નરેન્દ્ર...
મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના...
મોરબી : અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : મૂળ ખાનપરના અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયા (ઉ.વ.40) તે સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ મેરજાના પુત્રી, નાનજીભાઈ ,અરવિંદભાઈના ભત્રીજી તથા જીગ્નેશભાઈ, હર્ષદભાઈના બેનનું તા.30ને મંગળવારના રોજ...
મોરબી : નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયાનું અવસાન
મોરબી : સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉ.વ.73) તે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કરના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના જમાઈનું...