મોરબી : નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયાનું અવસાન

- text


મોરબી : સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉ.વ.73) તે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કરના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના જમાઈનું તા. ૩૦ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૦૨ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ જલારામ પ્રાર્થનામંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી રાખેલ છે.

- text