- text
મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ આડેસરા (ખાધલીવારા)ના પુત્રી તેમજ પરેશભાઈ દયાળજીભાઈ પારેખ (વીંટીવારા ગોંડલવારા)ના સાસુનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.5ને સોમવારે સવારે 10થી 12 સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી મેઈન રોડ, સોની બજાર મોરબી ખાતે રાખેલ છે.
- text