મોરબી નિવાસી વિજયભાઈ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ વિજયભાઈ કાંતિલાલ દવે (ઉ.64) તે મિતેષભાઈ કે.દવે, અજયભાઈ કે.દવે, કિશોરીબેન અનિલકુમાર દવે (ભુજ), ભાવનાબેન હરેશકુમાર દવે (ભાવનગર)ના મોટાભાઇ, આશિષભાઈ દવેના પિતા, વિરેન્દ્રભાઈ દવે અને પરેશભાઈ દવે (રાજકોટ)ના પિતરાઈ ભાઈ તથા નારદલાલ કેશવલાલ દવે (મુ.લખતર) રાજકોટના જમાઈનુ તા.1/2/2024ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.3/2/2024ને શનિવારે સાંજે 4થી 6 શ્રીમાળી સોનીની વાડી, પારેખ શેરી, મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. (મો.નં 9712235410, 9825952642, 9824225719)

- text