મોરબી નિવાસી ચુનીલાલ કંડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચુનીલાલ મહાદેવભાઈ કંડીયા (ઉં.વ. 80) તે વસંતભાઈ ચુનીભાઈ કંડીયાના પિતા, અનિલાબેન વસંતભાઈ કંડીયાના સસરા, મુળજીભાઈ મહાદેવભાઈ કંડીયા, સ્વ. જીવરાજભાઈ મહાદેવભાઈ...

મોરબીના ખરેડા નિવાસી ઠાકરશીભાઈ કોરડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકા ખરેડા ગામ નિવાસી ઠાકરશીભાઈ નરશીભાઈ કોરડીયા (ઉ.વ.72) તે નવનીતભાઈ ઠાકરશીભાઈ તથા ચંદુભાઈ ઠાકરશીભાઈના પિતાનું તારીખ 6/2/2024ના રોજ અવસાન થયું છે....

જેતપર નિવાસી મહાદેવભાઈ તુલસીભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના જેતપર નિવાસી અમૃતિયા મહાદેવભાઈ તુલસીભાઈ (ઉ.વ.92) તે રમેશભાઈ (9913955469), કાંતિલાલના પિતાનું તા.6ને મંગળવારે અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા. 14ને બુધવારે...

મોરબી : તારાબેન નાનચંદભાઈ મહેતાનું નિધન

મોરબી : મુળ નસીતપર હાલ મોરબી નિવાસી તારાબેન નાનચંદભાઈ મહેતા (ઉ.વ.80) તે સ્વ.નાનચંદભાઈ મગનલાલ મહેતાના પત્ની, પૂ. શ્વદ્રાજી મહાસતીજી, પૂ.નંદાજી મહાસતીજી, ભરતભાઇ, ભાવનાબેન ધર્મેન્દ્રભાઈ...

મોરબી નિવાસી ભાનુશંકર દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (નિવૃત્ત શિક્ષક) (ઉં. વ. 92) તે પ્રવીણચંદ્ર ગૌરીશંકર દવે (નિવૃત શિક્ષક ), સ્વ. ધીરજલાલ ગૌરીશંકર દવે (નિવૃત...

મોરબી નિવાસી લક્ષ્મીબેન કાસુન્દ્રા તથા અશ્વિનભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : લક્ષ્મીબેન રૂગનાથભાઈ કાસુન્દ્રા તે ગણેશભાઈ (99253 11222), વાલજીભાઈ (98252 66778), મનસુખભાઈ (98255 57736), ભરતભાઈ (98250 52244)ના માતા તેમજ અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા તે...

લખધીરનગર નિવાસી રમણીકલાલ પ્રેમશંકર ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબીના લખધીર નગર (નવાગામ) નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભટ્ટ રમણીકલાલ પ્રેમશંકર (ઉ.વ.76) તે સ્વ. તુલજાશંકર, મહેશભાઈ ( 8320348965), રસિકભાઈ (9879525256), વલ્લભભાઈ (6353272256), સ્વ....

મોરબી : હેમીબેન સોમનાથભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મૂળ લખધીરનગર ( નવાગામ) હાલ મોરબી નિવાસી હેમીબેન સોમનાથભાઈ દેત્રોજા ( ઉ.વ.82) તે નારણભાઈ, અશોકભાઈના માતૃશ્રી તથા સાવનભાઈ, આશિષભાઈ, જયમીનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી રાજેશભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા ગામ નિવાસી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ છગનભાઈ મેરજા ઉ.વ.51 તે સ્વ. છગનભાઈ નરશીભાઈ મેરજાના પુત્ર, ચતુરભાઈ નરશીભાઈ મેરજા, મગનભાઈ નરશીભાઈ...

મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...