મોરબી : તારાબેન નાનચંદભાઈ મહેતાનું નિધન

- text


મોરબી : મુળ નસીતપર હાલ મોરબી નિવાસી તારાબેન નાનચંદભાઈ મહેતા (ઉ.વ.80) તે સ્વ.નાનચંદભાઈ મગનલાલ મહેતાના પત્ની, પૂ. શ્વદ્રાજી મહાસતીજી, પૂ.નંદાજી મહાસતીજી, ભરતભાઇ, ભાવનાબેન ધર્મેન્દ્રભાઈ ગાંધી (રાજકોટ), જીતેન્દ્રભાઈના માતૃશ્રી, અશોકભાઈ મહેતાના કાકી, સોનલબેન ભરતભાઇ, શિલ્પાબેન જીતેન્દ્રભાઈના સાસુ, પરમ, દિયાના દાદી તથા લબ્ધી ગાંધીના નાનીનું તા. 5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 8ને ગુરૂવારના રોજ સવારે 10:30 કલાકે તથા પ્રાર્થના સભા સવારે 11 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી, સરદાર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text