મોરબી નિવાસી ભાનુશંકર દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (નિવૃત્ત શિક્ષક) (ઉં. વ. 92) તે પ્રવીણચંદ્ર ગૌરીશંકર દવે (નિવૃત શિક્ષક ), સ્વ. ધીરજલાલ ગૌરીશંકર દવે (નિવૃત શિક્ષક)ના ભાઈ, શૈલેષભાઈ પ્રવીણચંદ્ર દવે (નિવૃત શિક્ષક), જયેશભાઇ પ્રવીણચંદ્ર દવે (સરકારી જિલ્લા લાઈબ્રેરી), સુનિલભાઈ પ્રવીણચંદ્ર દવે,પારસભાઈ ધીરજલાલ દવેના કાકા, હાર્દિક શૈલેષભાઈ દવે (શિક્ષક), ભાર્ગવ શૈલેષભાઈ દવે, મંથન પારસભાઈ દવે, શિવાની જયેશભાઈ દવે, વિધી જયેશભાઈ દવે, ઇશિતા પારસભાઈ દવેના દાદા, શિવાંશ હાર્દિકભાઈ દવેના પરદાદાનું તારીખ 3-2-2024 ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-2-2024 ને ગુરુવાર સાંજે 4 થી 6 કલાકે શ્રી હાઈટસ, લગધીરવાસ ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9879319126, 9624520227..

- text

- text