મૂળ મોરબીના ખ્યાતનામ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ ખ્યાતિબેન દેશ-વિદેશના લોકોને આપી રહ્યા છે સાચી દિશા

 

બોલિવુડથી લઈ ઉદ્યોગપતિઓ, તબીબો ઉપરાંતની અનેક સેલિબ્રિટીઓ તેમના ક્લાયન્ટ : આપણા ભવ્ય વારસા સમાં વાસ્તુ શાસ્ત્ર અને એસ્ટ્રોલોજીનો વધુમાં વધુ લોકોને ફાયદો અપાવવાની નેમ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એસ્ટ્રોલોજી અને વાસ્તુ શાસ્ત્રએ આપણા ઋષિમુનિઓની દેન છે. જ્યારે વિશ્વને હજુ કેમ જીવન જીવવું તેનું પણ જ્ઞાન ન હતું ત્યારે આપણા ઋષિમુનિઓ કોઈ પણ હાઈટેક ટેકનોલોજી વગર માત્ર સરળ ગણતરીઓથી ગ્રહોની દિશા કહી દેતા હતા અને તેના લીધે આપણા જીવનમાં પડનારી અસર ભાખી દેતા હતા. આપણા આ મહાન વારસાને મૂળ મોરબીના ખ્યાતિબેન હીરાનંદાણી આગળ ધપાવી દેશ-વિદેશના લોકોને તેનો લાભ આપી રહ્યા છે.

મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા ખ્યાતિબેન હીરાનંદાણી ન્યુમરોલોજી, ટેરોટ રીડીંગ, રેઇકી હિલિંગ, એનર્જી હિલિંગ,વાસ્તુ શાસ્ત્ર, પાસ્ટ લાઈફ થેરાપી, એસ્ટ્રોલોજી, નેમ કરેક્શન, કોર્પોરેટ ન્યુમરોલોજીના એક્સપર્ટ છે. તેઓએ ખાસ એસ્ટ્રોલોજી અને વાસ્તુ શાસ્ત્રનું જ્ઞાન તેઓના ગુરૂ પાસેથી મેળવ્યું છે. છેલ્લા 5 વર્ષથી તેઓ આ જ્ઞાનના આધારે અનેક લોકોને સાચી દિશા નિર્દેશ કરી રહ્યા છે.

વધુમાં બૉલીવુડથી માંડીને ઉદ્યોગપતિઓ અને તબીબો ઉપરાંતની અનેક સેલિબ્રિટીઓ ખ્યાતિબેનના ક્લાયન્ટ છે. તેઓના સાચા દિશા નિર્દેશ મુજબ તેઓ શુભ કાર્યો હાથ ધરે છે. ઉપરાંત તે મુજબ પોતાની સમસ્યાઓ અને મુંઝવણો દૂર કરે છે.

મોરબીના લોકો પણ ખ્યાતિબેન હીરાનંદાણી સંપર્ક કરી વ્યવસાય, લગ્ન કાઉન્સેલિંગ, કારકિર્દી, પ્રેમ અને સંબંધ, પૈસા અને મિલકત સહિતના મુદ્દે દિશા નિર્દેશ મેળવી શકે છે. ઉપરાંત ફેકટરી, ઓફિસ, શોપ અને ઘરમાં વાસ્તુ માટે માર્ગદર્શન લઈ શકે છે. ખ્યાતિબેનનો સંપર્ક કરવા ઇમેઇલ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો.

ઇમેઇલ :
[email protected]

ઇન્સ્ટાગ્રામ :
https://www.instagram.com/khyati15171369?utm_source=qr&igsh=MWNvOXQ3NzRiNzc2Mw==

યુટ્યુબ :
https://youtu.be/v0e6tC8uPIE