લખધીરનગર નિવાસી રમણીકલાલ પ્રેમશંકર ભટ્ટનું અવસાન 

- text


મોરબી : મોરબીના લખધીર નગર (નવાગામ) નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભટ્ટ રમણીકલાલ પ્રેમશંકર (ઉ.વ.76) તે સ્વ. તુલજાશંકર, મહેશભાઈ ( 8320348965), રસિકભાઈ (9879525256), વલ્લભભાઈ (6353272256), સ્વ. પ્રભાબેન લક્ષ્મીશંકર પંડ્યા (ટંકારા), વસંતબેન લલિતભાઈ ત્રિવેદી (રાજકોટ), ગીરજાબેન વિનોદરાય પંડ્યા (રાજપરવાળા)ના ભાઈ, નરેન્દ્રભાઇ, ઉમેશભાઇ, મીનાબેન ઉમેશભાઇ પંડ્યાના પિતા તેમજ ડો. નરશીભાઈ (9978098868,ભરતનગર નિવાસી), ગુણવંતભાઈ (9427422156), લલિતભાઈ દુર્ગાશંકર દવે(9879353867) ના બનેવીનું તા. 5ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. 9ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે સિધ્ધિ વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text