જેતપર નિવાસી મહાદેવભાઈ તુલસીભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર નિવાસી અમૃતિયા મહાદેવભાઈ તુલસીભાઈ (ઉ.વ.92) તે રમેશભાઈ (9913955469), કાંતિલાલના પિતાનું તા.6ને મંગળવારે અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા. 14ને બુધવારે રાખવામાં આવી છે.

- text